ચૈતર વસાવાના જામીન અરજી રદ, AAPના ધારાસભ્યને સેન્ટ્રલ જેલ વડોદરા લઈ જવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Chaitar Vasava Case: દેડિયાપાડા લાફા કાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આજે(6 જુલાઈ) તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જોકે, નીચલી કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી છે. કાયદો વ્યવસ્થા જોખમાઈ નહિ તેને પગલે ચૈતર વસાવાને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે.
જામીન અને રિમાન્ડ અરજી ફગાવી
મળતી માહિતી મુજબ, રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે.
What's Your Reaction?






