ગોપાલક સમાજની કુળવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી અભિષેક કરાયો

Feb 1, 2025 - 07:00
ગોપાલક સમાજની કુળવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી અભિષેક કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વાસદ, વહેરાખાડી, ફાજલપુરમાં મહી બીજ ઉત્સવ મનાવાયો

- મહી અને દરિયાદેવના લગ્નમાં ગોપાલકે કન્યાદાન કર્યાની લોકવાયકા : રબારી સમાજ બીજના દિને ગાયનું દૂધ વેચતા નથી

આણંદ : મહી નદી પ્રત્યે ણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0