ગુજરાતના તાજા સમાચાર લાઇવ: 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત

રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે. જેમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ રહેશે. તેમાં ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે તથા અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમનો વિવાદ ફરી સામે આવ્યો અને જામનગરમાં પી,એન,માર્ગ પર આવેલી હોટલ લાઈમ ટ્રીમાં આગ લાગવાની ઘટના બની આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

ગુજરાતના તાજા સમાચાર લાઇવ: 6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મેઘરાજાની બેટિંગ યથાવત્ રહેશે. જેમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદ રહેશે. તેમાં ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે તથા અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમનો વિવાદ ફરી સામે આવ્યો અને જામનગરમાં પી,એન,માર્ગ પર આવેલી હોટલ લાઈમ ટ્રીમાં આગ લાગવાની ઘટના બની આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.