ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે

Nov 5, 2025 - 11:00
ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સક્કરબાગ ઝૂમાંથી ખાસ વાહન મારફત સિંહોને મોકલાયા

રિલાયન્સના અનંત અંબાણીનાં નેતૃત્વમાં ચાલતા વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો

જૂનાગઢ: ગીરના વધુ ર૦ સિંહોની ગુંજ હવે જામનગરના 'વનતારા'માં સાંભળવા મળશે. વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફત જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી ર૦ સિંહોને ત્યાં ઉછેર માટે મોકલવામાં આવ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના નેતૃત્વમાં ચલાવવામાં આવતું 'વનતારા' એ વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે, જે જામનગરમાં ચાલી રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0