ગાંધીનગર અક્ષરધામમાં ભવ્ય દીપોત્સવ; 10,000થી વધુ દીવડાઓથી ઝગમગશે મંદિર પરિસર

Oct 19, 2025 - 20:30
ગાંધીનગર અક્ષરધામમાં ભવ્ય દીપોત્સવ; 10,000થી વધુ દીવડાઓથી ઝગમગશે મંદિર પરિસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રકાશના પર્વ દીપાવલીની ભવ્ય ઉજવણી માટે ગાંધીનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. મંદિર સંસ્થા દ્વારા સતત 33 વર્ષથી જળવાઈ રહેલી પરંપરા મુજબ આ દીપોત્સવનું આયોજન તા. 20 ઓક્ટોબરથી રવિવાર તા. 26 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0