જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.19 વડોદરા જિલ્લાના રતનપુર ખાતેના નામચીન બૂટલેગર જયસ્વાલ કુંટુંબના સભ્યોએ દારૃના ધંધા બાદ મોટા જથ્થામાં પ્રોપર્ટી તેમજ સોનામાં રોકાણ કર્યુ હોવાનું ગુજસીટોકના ગુનાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ કુંટુંબના સભ્યોએ ૧૧૭૫ કિલો સોનું ગીરવી મૂકીને બેંકમાંથી લોન લીધી હોવાનું બહાર આવતા પોલીસે રૃા.૧.૬૨ કરોડનું સોનું ફ્રિઝ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે રતનપુર ગામના રાકેશ ઉર્ફે લાલા રજનીકાન્ત જયસ્વાલ તેની પત્ની સીમા, પુત્ર સચિન, ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ અને તેઓની સાથે દારૃના ધંધામાં કામ કરતા રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયા સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી તમામની ધરપકડ કરી સીમાને બાદ કરતા અન્ય ચાર આરોપીઓના તા.
What's Your Reaction?






