ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : ક્લાઈમેટ ચેન્જ વિશ્વની સૌથી ગંભીર સમસ્યા છે પરંતુ 99 ટકા લોકોને તેના અંગે સાચી જાણકારી નથી. ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ એટલી બેકાબૂ બની ચૂકી છે કે, વૃક્ષો ઉગાડવાથી કે પ્લાસ્ટિક રિસાયકલ કરવા જેવા ઉપાયોથી તેમાં કોઈ સુધારો થવાનો નથી. કેન્સરના દર્દીની સારવાર પેરાસિટામોલથી ના થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે તેમ મુંબઈ આઈઆઈટીના પ્રોફેસર ક્લાઈમેટ ચેન્જ અંગે 10 વર્ષનું જાગૃતિ અભિયાન શરૂ કરનાર પ્રો.ચેતન સોલંકીએ એક વાતચીતમાં કહ્યું હતું.
પ્રો.
What's Your Reaction?






