કમંડળ કુંડ ખાતે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી ચૈતન્ય શક્તિનું સ્થાન

Dec 4, 2025 - 06:00
કમંડળ કુંડ ખાતે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી ચૈતન્ય શક્તિનું સ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું : વર્તમાન સમયમાં પણ દત ચૈતન્ય ભાવિકોમાં ઊર્જા અને અખંડ ચેતનાનો પ્રવાહ જાળવી રાખે છે

જૂનાગઢ, : ગિરનાર પર આવતીકાલે દતાત્રેય ભગવાન જયંતિ ઉજવાશે. આ સ્થળથી નીચે આવેલા કમંડળ કુંડ ખાતે દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું. આ સ્થળે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી અખંડ ચૈતન્ય શક્તિનું સ્થાન છે. દર સોમવારે સ્વયંભુ પ્રજ્વલ્લિત થતા દત ધુણાના દર્શન માટે મોટી સંખ્યામાં દેશભરના ભાવિકો આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0