કમંડળ કુંડ ખાતે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી ચૈતન્ય શક્તિનું સ્થાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું : વર્તમાન સમયમાં પણ દત ચૈતન્ય ભાવિકોમાં ઊર્જા અને અખંડ ચેતનાનો પ્રવાહ જાળવી રાખે છે
જૂનાગઢ, : ગિરનાર પર આવતીકાલે દતાત્રેય ભગવાન જયંતિ ઉજવાશે. આ સ્થળથી નીચે આવેલા કમંડળ કુંડ ખાતે દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું. આ સ્થળે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી અખંડ ચૈતન્ય શક્તિનું સ્થાન છે. દર સોમવારે સ્વયંભુ પ્રજ્વલ્લિત થતા દત ધુણાના દર્શન માટે મોટી સંખ્યામાં દેશભરના ભાવિકો આવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

