ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લીકેટ દવાઓના વિરોધમાં 20મી મેના રોજ જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ હડતાલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઈ રહે તે ઉમદા હેતુસર આગામી તારીખ 20 મે 2026 બુધવારના રોજ સમગ્ર ભારતના અંદાજે 12.50 લાખ કેમિસ્ટ અને દવાના વેપારીઓ દ્વારા સજ્જડ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી નિર્ણય દર્દીઓના હિત, જન આરોગ્ય સુરક્ષા અને દવા ક્ષેત્રમાં સતત વધી રહેલા ગેરવ્યવહાર સામે નિર્ણાયક લડત આપવા માટે લેવામાં આવ્યો છે.
આ વિરોધ પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓમાં જી.એસ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

