એપીએમસી ચેરમેન અને પુત્રોનાં ત્રાસથી સો મીલના વ્યવસાયી વૃદ્ધની આત્મ હત્યા
દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટેપુત્રની ફરિયાદના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, બે પુત્રો સામે પોલીસે ગુનો નોંધ્યો : વૃદ્ધની સુસાઇડ નોટ અને વિડીયો વાઇરલ થઇગાંધીનગર : દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે એપીએમસીના ચેરમેન સુમેરૃ અમિન અને તેના પુત્રો કૌશલ તથા હષલ દ્વારા શારીરિક અને માનસીક ત્રાસ આપવામાં આવ્યાનું સુસાઇડ નોટમાં જણાવવા સાથે ૭૦ વષય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીને
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દહેગામમાં મંદિર ટ્રસ્ટની જગ્યા ખાલી કરાવવા માટે
પુત્રની ફરિયાદના પગલે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, બે પુત્રો સામે પોલીસે ગુનો નોંધ્યો : વૃદ્ધની સુસાઇડ નોટ અને વિડીયો વાઇરલ થઇ