આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદના હેરીટેજ દરવાજાઓમાંથી વાહનવ્યવહાર બંધ કરાવવા તાકીદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,23 જુન,2025
અમદાવાદના ઐતિહાસિક એવા દિલ્હી દરવાજાનો લાકડાનો દરવાજો થોડા સમય પહેલા ધરાશાયી થયો હતો. આ ઘટના પછી આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા શહેરના તમામ હેરીટેજ દરવાજાઓમાંથી થતી વાહનોની અવરજવર બંધ કરાવવવા તાકીદ કરાઈ છે.
What's Your Reaction?






