'અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી ઘટનાને 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા ચૂપ' ધાનાણીએ લખ્યો પત્ર

Jan 17, 2025 - 19:00
'અમરેલીની આબરૂને ધૂળધાણી કરનારી ઘટનાને 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા ચૂપ' ધાનાણીએ લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli letter controversy : અમરેલી લેટરકાંડને લઈને પાટીદાર દીકરીનું સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો. આ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરીને પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવાનાને લઈને ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય, અમરેલીના સાંસદ, લાઠી-બાબરાના ધારાસભ્ય અને ધારી-ખાંભાના ધારાસભ્યને પત્ર લખ્યાં છે. 

અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરતાં રહીને પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માગ કરી રહ્યાં છે. જ્યારે ધાનાણીએ વધુ એક પોસ્ટ શેર કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0