અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલ સુધી પાણીકાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં બુધવારે (11મી ફેબ્રુઆરી) પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી પ્લાન્ટને 8 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શટડાઉનને કારણે શહેરના 15થી વધુ વિસ્તારોમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી શકશે નહીં, જેના કારણે નાગરિકોએ પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે.

આજથી આવતીકાલ સવાર સુધી ઓછા પ્રેશરથી આવશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

