અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદમાં મંગળવારે (2 સપ્ટેમ્બર) સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવકોનું મોત નિપજ્યું હતું. કલાકો સુધી રેસક્યુની કાર્યવાહી બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાને લઈને હવે તે સમયનો વીડિયો સામે આવ્યો છે.

What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
