હાલારની આન-બાન અને શાન એટલે જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આલેલો "ચાંદી નો તાજીયો"

Jun 30, 2025 - 20:30
હાલારની આન-બાન અને શાન એટલે જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આલેલો "ચાંદી નો તાજીયો"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઇસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે.

મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહ્યો છે. તાજીયાની વાત આવે એટલે સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખુબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમ એ 'હઝરત ઇમામ હસન' અને 'હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ' અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’ નો તહેવાર છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0