હજયાત્રાના બહાને દંપતી સાથે રૂા. 3.65 લાખની છેતરપિંડી

Jun 21, 2025 - 08:30
હજયાત્રાના બહાને દંપતી સાથે રૂા. 3.65 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રાણપુર પોલીસ મથકમાં ટૂર ઓપરેટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

- વર્ષ-2018 માં યાત્રા બુક કરાવ્યા બાદ કોરોનાનું બહાનું અને જુદા-જુદા વાયદા કરી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : બોટાદ જિલ્લાના રાણપુર ગામના વતની અને સુરેન્દ્રનગરમાં રહેતા દંપતીને હજયાત્રાએ લઈ જવાના બહાને રૂ.૪.૧૫ લાખ મેળવી લીધા બાદ હજયાત્રાએ નહીં લઈ જઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર અમદાવાદના ટૂર ઓપરેટર વિરુદ્ધ મહિલાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0