સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ
૧૩થી ૧૭ ઓગષ્ટ સુધી લોકમેળો યોજાશે ઃ મેળાના મેદાનની જગ્યાએ આર્ટ્સ કોલેજમાં મેળાનું આયોજન કરાતા લોકોને મેળો માણવામાં મુશ્કેલી નહીં પડે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ૧૩થી ૧૭ ઓગષ્ટ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. વર્ષોથી સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મેળાના મેદાન ખાતે યોજાતો લોકમેળો ચાલુ વર્ષે શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે જ્યારે વઢવાણ ખાતે યોજાતો લોકમેળો રાબેતા મુજબ વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાશે.
What's Your Reaction?






