સુરતમાં ધો. 7માં ભણતાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, ભણવા બાબતે માતાએ ઠપકો આપતા દીકરાને લાગી આવ્યું

Jan 29, 2025 - 00:00
સુરતમાં ધો. 7માં ભણતાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, ભણવા બાબતે માતાએ ઠપકો આપતા દીકરાને લાગી આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News : સુરતના નવાગામ ડિંડોલીમાં મૂળ મહારાષ્ટ્રના એક પરિવારના 13 વર્ષના દીકરાને માતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગતાં દીકરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ધોરણ 7ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

સુરતના નવાગામ ડિંડોલી ખાતે મૂળ મહારાષ્ટ્રના રોહિદાસ પાટીલ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની આંગણવાડીમાં કોન્ટ્રેક્ટર વર્કર તરીકે કામ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0