સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Sabarkantha: શ્રાવણ માસની શરૂઆત સાથે ગુજરતામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. સાબરકાંઠાના જિલ્લામાં તલોદમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પ્રાંતિજમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
What's Your Reaction?






