સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,5 સપ્ટેમ્બર,2025
મંગળવારે સરખેજમા આવેલા શકરી તળાવમાં ત્રણ કિશોરના ડૂબી જવાથી મોત થયા હતા.ઘટના બન્યાને ચાર દિવસ પછી પણ કોન્ટ્રાકટરને બેદરકારી મામલે કોર્પોરેશન તરફથી નોટિસ અપાઈ નથી.તળાવ સફાઈની શરતોમાં સફાઈ માટે બોટ રાખવાનો
What's Your Reaction?






