શેઢી કેનાલમાં સમારકામના કારણે રામોલ,વસ્ત્રાલ તથા દક્ષિણના વિસ્તારોમાં આજે પાણીની ઘટ રહેશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, 2 મે,શનિવાર,2026
અમદાવાદના પૂર્વ અને દક્ષિણના વિસ્તારોને શેઢી કેનાલમાંથી મળતા પાણીમાંથી પાણી પુરવઠો આપવામા આવે છે. શેઢી કેનાલમાં સમારકામની કામગીરી કરવા નિર્ણય કરાયો છે. આ કારણથી આજે રવિવારે શહેરના રામોલ-હાથીજણ ઉપરાંત દક્ષિણ ઝોનના
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

