શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 'ભાજપ હાય હાય'ના નારા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar News : ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો દ્વારા સરકાર સામે મોરચો ખોલી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયેલા શિક્ષક ઉમેદવારો ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રીની સાથે પોતાની માગણી રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.
શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન
રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની ભરતી સહિતના મુદ્દે ઉમેદવારો ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરતાં હોય છે, ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરી એકવાર આજે શિક્ષક દિને શિક્ષક ભરતીના ઉમેદવારોએ પોતાના વિવિધ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
What's Your Reaction?






