વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ

Feb 27, 2026 - 22:30
વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadtal Dham

Vadtal Dham : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ રાજધાની ગણાતા વડતાલધામમાં આજે(27 ફેબ્રુઆરી) આમલકી એકાદશીના પવિત્ર અવસરે અનોખો નઝારો જોવા મળ્યો હતો. મંદિરમાં બિરાજમાન દેવોને શ્રદ્ધાપૂર્વક 665 કિલો નારંગીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

ઋતુ મુજબ ફળોના અન્નકૂટની પરંપરા

વડતાલ મંદિરમાં દેવોને ઋતુ અનુસાર વિવિધ ફળો ધરાવવાની પ્રાચીન પરંપરા છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0