રાજપીપળા કોર્ટમાં વકીલ સાથે પોલીસનું ખરાબ વર્તન: દેહગામ બાર એસોસિએશન દ્વારા પોલીસ સામે કાર્યવાહી માટે ઠરાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નર્મદાના રાજપીપળામાં વકીલને કોર્ટમાં પ્રવેશ અટકાવી દેવા અને પોલીસ દ્વારા ખરાબ વર્તન કરવા બાબતે દહેગામ બાર એસોસિએશન દ્વારા તારીખ 8 મી જુલાઈ 2025ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
દહેગામ બાર એસોસિએશનની તાત્કાલિક મીટીંગ બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દો તારીખ 6 જુલાઈના રોજ રાજપીપળાની કોર્ટમાં એક વકીલની પોલીસ દ્વારા કોર્ટમાં જવા માટે રોકવામાં આવ્યા અને તેમની સાથે બેહુદુ વર્તન કરી પોલીસ દ્વારા આવા ખોટા વર્તન બાબતે આજ રોજ ઠરાવ કરી યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મોટા સમાચાર: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
What's Your Reaction?






