રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેવા સમયે જ રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ તરીકે ગુનેગાર લોકોને પણ બેસાડવાની છૂટ આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. રાજકીય પક્ષના એજન્ટ ગુનેગાર ન હોવા જોઈએ, તેવી મહત્ત્વની જોગવાઈ ચૂંટણી આયોગે રદ કરી છે. આયોગનો આ નિર્ણય એક તબક્કે લોકશાહી માટે કલંક સમાન બન્યો છે.
ચૂંટણી એજન્ટોની નિમણૂક અંગે નવો પરિપત્ર
ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટની નિમણૂક કરવા બાબતે ગઈકાલે તા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

