મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાકીદ

Apr 23, 2026 - 11:30
મ્યુનિસિપલ કમિશનર રોગચાળાને લઈ ચિંતિત, દક્ષિણઝોનના ત્રણ વોર્ડમાં પાણીજન્ય રોગના કેસ કાબૂમાં લેવા તાકીદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર, 22 એપ્રિલ,2026

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દક્ષિણ ઝોનમાં આવેલા ગોમતીપુર ઉપરાંત બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં વધતા જતા ટાઈફોઈડ અને કમળાના કેસને કાબૂમાં લેવા આરોગ્ય અને ઈજનેર વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. દક્ષિણઝોનના નાયબ કમિશનરે ત્રણ વર્ષના ઝોનના પાણીજન્ય રોગના આંકડા કમિશનર સમક્ષ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0