મોતિયાના દર્દીઓને સભ્ય બનાવવાના મુદ્દે છૂટ્યા તપાસના આદેશ, 'ભાજપે કોઈને ટાર્ગેટ નથી આપ્યા'

BJP Gujarat: ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ વિવાદમાં છે. તેમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે થોડા દિવસો પહેલાં બોલાવેલી ભાજપ ધારાસભ્ય-સાંસદની બેઠકમાં તમામ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી કામગીરી એકદમ નબળી રહી તેવું કહ્યું હતું. આ સાથે પાટીલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ ભાજપના હોદ્દેદારો શેરી-સોસાયટીમાં ફરીને સભ્યની નોંધણી કરવા આદેશ આપ્યો હતો. જોકે, પાટીલના આ આદેશ બાદ જાણે ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હોય તેવું વર્તન કરી રહ્યાં છે.

મોતિયાના દર્દીઓને સભ્ય બનાવવાના મુદ્દે છૂટ્યા તપાસના આદેશ, 'ભાજપે કોઈને ટાર્ગેટ નથી આપ્યા'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BJP Gujarat: ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ વિવાદમાં છે. તેમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે થોડા દિવસો પહેલાં બોલાવેલી ભાજપ ધારાસભ્ય-સાંસદની બેઠકમાં તમામ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી કામગીરી એકદમ નબળી રહી તેવું કહ્યું હતું. આ સાથે પાટીલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ ભાજપના હોદ્દેદારો શેરી-સોસાયટીમાં ફરીને સભ્યની નોંધણી કરવા આદેશ આપ્યો હતો. જોકે, પાટીલના આ આદેશ બાદ જાણે ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હોય તેવું વર્તન કરી રહ્યાં છે.