માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો

Nov 1, 2025 - 09:00
માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


4 મહિનાની મહેનત માથે પડી : નવા વાવેતરની હવે હિંમત નથી ખેડૂતોનું ચાલું વર્ષનું પાક ધિરાણ માફ કરી અતિવૃષ્ટિનું સહાય પેકેજ ત્વરીત જાહેર કરી મદદ કરવાની માંગ : સંખ્યાબંધ ખેડૂતો પાયમાલ

રાજકોટ, : દિવાળી બાદ પડેલાં કમોસમી વરસાદે સર્વત્ર કહેર વર્તાવ્યો છે. જેનાં પગલે સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં વાવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને પાકની લણણી સમયે પડેલા આ વરસાદથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોવાથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મૂકાયા છે. પહેલેથી જ આર્થિક સંકડામણ ભોગવી રહેલા ખેડૂતોની સ્થિતિ ધ્યનીય બની ગઇ હોવાથી સહાય આપવા માંગણી ઉઠી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0