મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા

Sep 5, 2025 - 03:30
મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, આંગણવાડી સહિતના સ્થળે તપાસ કરાઈ 

- રાંધેલા પદાર્થ, તેલ, ફરસાણ વગેરે ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યાં 

ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ થવાના કારણે લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ રાખવામાં આવતી હોય છે. ગત ઓગષ્ટ માસમાં મહાપાલિકાના ફૂડ વિભાગે જુદા જુદા ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ગત ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જુદા જુદા ખાદ્યપદાર્થના કુલ ર૧ નમૂના લેવામાં આવ્યા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0