મનરેગા યોજના ભાજપના નેતાઓ માટે કમાણીનું સાધન બની, જાંબુઘોડામાં 300 કરોડ ખર્ચાયા

Jun 5, 2025 - 14:00
મનરેગા યોજના ભાજપના નેતાઓ માટે કમાણીનું સાધન બની, જાંબુઘોડામાં 300 કરોડ ખર્ચાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


MNREGA scheme Dahod : દાહોદમાં  મનરેગા કૌભાંડમાં કૃષિમંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં  પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં રૂ.100 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એછેકે, માત્ર 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચારેક વર્ષમાં મનરેગાના નામે રૂ.300 કરોડના કામો થયા હોવાનું બહાર આવ્યુ છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0