મનપામાં ભળ્યાને 6 મહિના થવા છતાં ઉત્તરસંડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ

Jul 3, 2025 - 08:30
મનપામાં ભળ્યાને 6 મહિના થવા છતાં ઉત્તરસંડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 20 દિવસમાં નિરાકરણની કમિશનરની ખાતરી

- ડોર ટુ ડોર કચરા કલેક્શનનો અભાવ, સ્ટ્રીટ લાઈટો બંધ, 4 મહિનાથી ગટરો સાફ થઈ નથી

નડિયાદ : ઉત્તરસંડાના ગ્રામજનોએ ગટર, કચરા અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને નડિયાદ મનપામાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારે ૨૦ દિવસમાં પ્રશ્નોના નિરાકરણની કમિશનરે ખાતરી આપી હતી.

ઉત્તરસંડાના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઉત્તરસંડા નડિયાદ મનપામાં ભળ્યાને ૬ મહિના થવા છતાં સુવિધાનો અભાવ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0