બાપુનગરમાં પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપી પિતાએ પુત્રની હત્યા કરી

અમદાવાદ, બુધવારબાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઇને પત્ની બહાર ગામ ગઇ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી બાદમાં દસ વર્ષના પુત્રને પણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઇને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માનસિક પીડીત પિતાએ પુત્રીને ઉલ્ટી ના થાય તેવી દવા પીવડાવી દસ વર્ષના પુત્રને નાઇટ્રાઇટ પીવડાતાં મોત થયું

બાપુનગરમાં પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપી પિતાએ પુત્રની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઇને પત્ની બહાર ગામ ગઇ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી બાદમાં દસ વર્ષના પુત્રને પણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં તે ગભરાઇને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. સારવાર દરમિયાન પુત્રનું મોત થયું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માનસિક પીડીત પિતાએ પુત્રીને ઉલ્ટી ના થાય તેવી દવા પીવડાવી દસ વર્ષના પુત્રને નાઇટ્રાઇટ પીવડાતાં મોત થયું