બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા

Aug 9, 2025 - 11:00
બાકરોલ-ધોળકા માર્ગ પરથી દસ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- દસેય બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા

સાણંદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવામાં આવ્યા હતાં.  તેમ છતાંય કેટલાક લોકો છટકીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેવા જતા રહ્યા હતાં. ત્યારે અમદાવાદમાંથી ફરીવાર ગેરકાયદે રહેતા ૧૦ બાંગ્લાદેશીઓ પકડાયા છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમદાવાદના બાકરોલથી ધોળકા જતા માર્ગ પર અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી દસ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0