પાણીનું સ્તર જાણવા માટે અમદાવાદના ૧૯ અંડરપાસમાં ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025
અમદાવાદમાં આવેલા વિવિધ અંડરપાસમાં ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરવા પડે છે. અંડરપાસમાં પાણીનું સ્તર જાણવા માટે શહેરના ૧૯ અંડરપાસમાં રુપિયા ત્રણ કરોડના ખર્ચે વોટર સેન્સર લગાવવામા આવશે.
What's Your Reaction?






