નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નદીમાંથી ચાર દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો હતો
- આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા બોરસદની જેલમાં મોકલવા આદેશ કરાયો
આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતો અજય પઢિયાર ગત તારીખ ૩૦ મી ઓગસ્ટના રોજ ગામની એક પાંચ વષય માસુમ બાળકીને મકાઈ અપાવવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો. ઘરેથી આરતી કરવા ગયેલી બાળકી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે આકલાવ પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
What's Your Reaction?






