નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ મહીસાગર નદીમાંથી મળી

 વડોદરા,નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ શહેર નજીકના અનગઢ ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.નવસારી કડીયાવાડ નવા મહોલ્લામાં રહેતો ૨૨ વર્ષનો નેહલ રમેશભાઇ પટેલ મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. ૧૫ મી એ તે ઘરેથી કોઇને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે તેના  પરિવારે નવસારી  પોલીસને જાણ કરી હતી.

નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ મહીસાગર નદીમાંથી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ શહેર નજીકના અનગઢ ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

નવસારી કડીયાવાડ નવા મહોલ્લામાં રહેતો ૨૨ વર્ષનો નેહલ રમેશભાઇ પટેલ મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. ૧૫ મી એ તે ઘરેથી કોઇને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે તેના  પરિવારે નવસારી  પોલીસને જાણ કરી હતી.