નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ

Sep 21, 2025 - 09:30
નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જાહેર સ્થળોએ ગંદકી કરતા સામે કાર્યવાહી યથાવત્ રહેશે 

- રેલવે સ્ટેશનના પ્રવેશદ્વાર પાસે ગંદકી નહીં કરવા સૂચના છતાં પણ અમલ નહીં કરતા કાર્યવાહી  

નડિયાદ : નડિયાદમાં રેલવે સ્ટેશન પાસે ગંદકી કરતા બે ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો પર ગંદકી સહિતની લઇ મનપાની ટીમ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. 

નડિયાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0