નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત

Oct 15, 2025 - 07:00
નડિયાદના વૃદ્ધનો પગના દુઃખાવાથી કંટાળી નહેરમાં ઝંપલાવી આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાર્યવાહી

- ઘૂંટણનું સિપ્લેસમેન્ટ કરાવવા છતાં પગમાં દુઃખાવો રહેતો હતો : ટુવ્હીલરના આધારે ઓળખ થઈ

નડિયાદ :  નડિયાદ પશ્ચિમ પીજ રોડ ઉપર રહેતા નિવૃત્તિ જીવન ગુજારતા વૃદ્ધે પગના દુઃખાવાથી કંટાળી આજે સવારે પીપલગ નહેરમાં પડી જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ આનંદ વિહાર સોસાયટી ઓમ પાર્કમાં રહેતા મનહરભાઈ ઉર્ફે મનુભાઈ શીવાભાઈ દલવાડી પ્રજાપતિ (ઉં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0