નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- અપૂરતી એસટી બસો હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી
- એસટી તંત્રએ આવક વધારવા માટે લોકલ, એક્સપ્રેસ બસોને ગુર્ર્જર નગરીમાં ફેરવી દેતા મુસાફરોને પરેશાની
નડિયાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક તરફ સેવાકીય પ્રવૃત્તિઓના દાવા કરવામાં આવે છે. બીજી તરફ આવક વધારવા માટે નડિયાદથી ખેડા તરફની લોકલ તેમજ એક્સપ્રેસ તરીકે દોડતી એસટી બસોને ગુર્જર નગરીમાં ફેરવી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા મુસાફરો મુશ્કેેલીમાં મુકાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

