દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલ પર અવર-જવર, તંત્ર વ્યવસ્થામાં કરવામાં નિષ્ફળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dudhrej-Narmada Canal Bridge : સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત પુલોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પુલોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 12 જેટલા પુલ જર્જરિત હોવાનું બહાર આવ્યું હતું. આ પૈકી દૂધરેજ-નર્મદા કેનાલ પરના પુલ સહિત ચાર પુલોને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે આ જર્જરિત પુલો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
તંત્રની બેદરકારી કે મજબૂરી?
What's Your Reaction?






