તંત્રનો પાપ કે સ્થાનિકોની બેદરકારી? જાણો સુરતમાં ખાડી પૂરનું શું છે સાચું કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Flood: સુરતમાં ખાડી પૂરનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લાં ચાર દિવસથી સુરતમાં અનારાધાર વરસાદના કારણે આખુંય સુરત જાણે જળમગ્ન બની ગયું છે. સુરતની આ પરિસ્થિતિને જોતા લોકો તંત્ર ઉપર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતાં. લોકોનું કહેવું હતું કે, તંત્રની નબળી કામગીરીના કારણે જ સુરતની આવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે.
What's Your Reaction?






