જામનગરમાં રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનો આગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

Mar 9, 2026 - 17:30
જામનગરમાં રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનો આગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગરમાં જુના જકાતનાકા વિસ્તારમાં રહેતો અમૃતલાલ વાલજીભાઈ સિહોરા નામનો 38 વર્ષનો યુવાન કે જે છેલ્લા કેટલાક સમયથી રખડતું ભટકું જીવન ગુજારતો હતો, અને રસ્તા પર સૂઈ જતો હતો. દરમિયાન તેણે ગત તા 6.3.2026 ના રોજ પોતાના મકાનની ઓરડીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.

 આ બનાવ અંગે ખેતીવાડી ફાર્મ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા પાલાભાઈ આલાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતાં સીટી સી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0