જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી

Nov 2, 2025 - 15:00
જામનગર શહેર જિલ્લાના સસ્તા અનાજના  દુકાનદારોની હડતાલ શરૂ થતાં લાભાર્થીઓને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર શહેર -જિલ્લાના આશરે પોણા પાંચસો જેટલા સસ્તા અનાજના દુકાનદારો ગઈ કાલથી હડતાલ ઉપર ગયા છે. કમિશન વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓને  વાચા આપવા આજ થી દુકાનમાંથી અનાજનું વિતરણ કાર્ય બંધ કર્યું છે.

જામનગર શહેર જિલ્લા સહિત રાજ્ય ભરના સસ્તા અનાજના  દુકાનદારો દ્વારા હડતાલનો પ્રારંભ કરાયો છે. સરકાર સમક્ષ કમિશન વધારો સહિતની પોતાની અનેક માગણીઓ આગાવ પણ અનેક વખત રજૂ કરવામાં આવી હતી. આમ છતાં તેનો ઉકેલ લાવવામાં નહીં આવતા ફરી એકવાર હડતાલનો માર્ગ અપનાવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0