જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી 12મી જુલાઈના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

Image Source: Freepikજામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી તારીખ 12 જુલાઈ ના રોજ સવારે 10:30 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં યુપીએસસી, જીપીએસસી, સીસીઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવા ઇચ્છતા નગરજનોએ આગામી 12મી જુલાઈએ સવારે 10:30 પહેલાં પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ તાલીમ ભવનમાં ઉપસ્થિત રહેવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી 12મી જુલાઈના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી તારીખ 12 જુલાઈ ના રોજ સવારે 10:30 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં યુપીએસસી, જીપીએસસી, સીસીઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવા ઇચ્છતા નગરજનોએ આગામી 12મી જુલાઈએ સવારે 10:30 પહેલાં પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ તાલીમ ભવનમાં ઉપસ્થિત રહેવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.