જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News: જામનગરના નાઘેડીમાં રવિવારે (31મી ઓગસ્ટે) ગણેશ વિસર્જન દરમિયાન રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય પ્રિતેશ પ્રજાપતિ, 4 વર્ષીય પુત્ર અંશ અને 14 વર્ષીય સંજય સાથે ઊંડા ખાડામાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયાં હતાં. જેના પગલે જામનગર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે (પહેલી સપ્ટેમ્બર) મૃતક પિતા અને બે પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પિતા અને બે પુત્રની એકસાથે અર્થી ઊઠતાં સૌ કોઈની આંખોમાં આંસુ હતા અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
What's Your Reaction?






