જંગલના રસ્તાના હઠાગ્રહને બદલે રેવન્યુ માર્ગે પણ પરિક્રમા થઈ શકે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પરિક્રમા રદ થવાથી અને યાત્રિકો ભાવુક થઈ ગયા હતા : આવી સ્થિતિમાં ગણેશજીની જેમ માતા પિતાની પ્રદક્ષિણા અથવા ગિરનારી મહારાજના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી લેવી જોઈએ : સાધુ સંતો
જૂનાગઢ, : ગિરનારની લીલી પરિક્રમા એ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. પરિક્રમા રદ થવાના નિર્ણયથી અનેક ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આવી સ્થિતિમાં સાધુ સંતોએ ભાવિકોને આશ્વસ્ત કરવા પડયા છે.
પરિક્રમા બંધ રહેવાના કારણે હવે ભવનાથ તળેટી ગિરનાર પર્વત તથા ગિરનારના ક્ષેત્રમાં આવેલી અનેક ધાર્મિક જગ્યાઓ પર લોકોને ભીડ એકઠી થશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

