ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને અકસ્માત, 1નું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અકસ્માતમાં ઈરો કારનું રીતસરનું પડીકું વળી ગયું
મુળી યાર્ડ નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ ઃ સાતને ઇજા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય સાત મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
રાધનપુરના ગોસનાથ ગામથી એક પરિવાર ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યો હતો.
What's Your Reaction?






