ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા

Jul 25, 2025 - 02:00
ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવેલા ચાર આતંકીઓની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા પુરાવાની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આતંકીઓ અલ-કાયદાના મોડયુલને અનુસરીને જેહાદના ભાગરૂપે દેશમાં મોટી આતંકી પ્રવૃતિ કરવાનું કાવતરૂ ઘડવા માટે ચર્ચા કરતા હતા અને ત્યારબાદ ભારત છોડીને નાસી જવાના હતા. આ માટે નોઇડામાં રહેતો ઝીશાન તેમને મદદ કરવાનો હતો. તેમજ નોઇડામાં જિસાને હથિયાર ખરીદી કર્યા હતા. તેમજ સેન્ટ્રલ એજન્સીઓથી બચવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી કોલ કરતા હતા. જેથી તેમને ટ્રેક ન કરી શકાય.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0