ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના હીંમતપુરા ગામની સીમના એક ખેતરમાં પત્નીની હત્યા કરી પતિ રાજસ્થાન ભાગી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ 53 વર્ષના મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ તાલુકામાં જાપામહુડી ગામે રહેતો હરચન્દ ઉર્ફે હર્ષદ જોખા વસુનીયા વાઘોડિયા તાલુકાના હીંમતપુરા ગામની સીમમાં જીવણભાઈ મથુરભાઈ પરમારના ખેતરમાં 45 વર્ષની પત્ની લક્ષ્મી સાથે કામ કરવા માટે આવ્યો હતો. રાજસ્થાનના પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા ઉશ્કેરાયેલા પતિએ પતિને ઢોર માર મારી હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

